લાગણી નો પ્રશ્ર્ન


જીવન ની પરીક્ષા માં લાગણી નો પ્રશ્ર્ન
 બહુ અઘરો હોય છે,
જવાબ મુદ્દાસર માગે છે 
અને માર્ક ઓછા મળે છે.
          ~શ્વેતાંગ સોલંકી 

Post a Comment

0 Comments